વેદીક જ્યોતિષમાં, સાડાસાતી 5 થી 7 વર્ષ લાંબો પડકાર રૂપ અને બદલાવ લાવતો સમય છે જયારે શનિ વ્યક્તિના નક્ષત્રમાં વિચરણ કરે છે. આ સમય વ્યક્તિ માટે કાર્મિક શિક્ષા સાથે ઘણાં અવરોધો લાવે છે. શનિ દરેકને એના કર્મોનું ફળ આપતો કર્મ ફળ દાતા છે. ન્યાય ધીમી ગતીએ પણ ચોક્કસપણે થાય છે. શનિચરનો અર્થ જ છે ધીમી ગતીએ ચાલનાર, કારણકે શનિને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષ થાય છે.
જયારે શિવજીનો વારો શનિ નીચે આવવાનો થયો, ત્યારે શનિએ કહ્યું કે એ શિવજીને મુક્તિ તો નહીં આપી શકે પણ, થોડાં સમય માટે એનો પ્રકોપ ઓછો કરી શકે. શિવજીએ એ સમયમાં ધ્યાન ચૂકવીને પાણી નીચે જવાનું નક્કી કરી લીધું. શિવજીએ ગર્વ સાથે કહ્યું કે એ શનિની દ્રષ્ટિ ચૂકવી ગયા, ત્યારે શનિએ એમને યાદ કરાવ્યું કે સાડાસાતીમાં શિવજીએ પણ પાણીની ઓથે છુપાવું પડ્યું. આ વાર્તા લોકકથાઓમાં આવે છે અને એના અનેક વર્ણન છે.
Wikimedia પીયરે સોનેરાહ નુ વર્ષ 1782નુ શનિદેવનુ ચિત્રકામ દર્શાવે છે.
સ્ત્રોત:- Bharathkidise.blogpost.com
વેદીક જ્યોતિષમાં, સાડાસાતી 5 થી 7 વર્ષ લાંબો પડકાર રૂપ અને બદલાવ લાવતો સમય છે જયારે શનિ વ્યક્તિના નક્ષત્રમાં વિચરણ કરે છે. આ સમય વ્યક્તિ માટે કાર્મિક શિક્ષા સાથે ઘણાં અવરોધો લાવે છે. શનિ દરેકને એના કર્મોનું ફળ આપતો કર્મ ફળ દાતા છે. ન્યાય ધીમી ગતીએ પણ ચોક્કસપણે થાય છે. શનિચરનો અર્થ જ છે ધીમી ગતીએ ચાલનાર, કારણકે શનિને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષ થાય છે.
જયારે શિવજીનો વારો શનિ નીચે આવવાનો થયો, ત્યારે શનિએ કહ્યું કે એ શિવજીને મુક્તિ તો નહીં આપી શકે પણ, થોડાં સમય માટે એનો પ્રકોપ ઓછો કરી શકે. શિવજીએ એ સમયમાં ધ્યાન ચૂકવીને પાણી નીચે જવાનું નક્કી કરી લીધું. શિવજીએ ગર્વ સાથે કહ્યું કે એ શનિની દ્રષ્ટિ ચૂકવી ગયા, ત્યારે શનિએ એમને યાદ કરાવ્યું કે સાડાસાતીમાં શિવજીએ પણ પાણીની ઓથે છુપાવું પડ્યું. આ વાર્તા લોકકથાઓમાં આવે છે અને એના અનેક વર્ણન છે.
Wikimedia પીયરે સોનેરાહ નુ વર્ષ 1782નુ શનિદેવનુ ચિત્રકામ દર્શાવે છે.
સ્ત્રોત:- Bharathkidise.blogpost.com