41

“પુરાણોમાં સ્ત્રી” કોયડા

પુરાણો પ્રાચીન હિન્દુ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તેઓ વાર્તાઓ દ્વારા નૈતિકતા અને તત્વજ્ઞાન શીખવે છે. પુરાણોમાં મહિલાઓની પ્રેરણાદાયી વાર્તાઓ છે. રક્ષાબંધન પર, ચાલો આમાંની કેટલીક વાર્તાઓનું અન્વેષણ કરીએ. ડૉ. શારદા આર્યનું પુસ્તક, “પુરાણમાં મહિલાઓ”, આ ક્વિઝનો મુખ્ય સ્ત્રોત છે.
સર્વેને રક્ષાબંધનની ખાસ શુભકામના 🌹🌹.

પુરાણોમાં કોને દેવોની માતા દર્શાવવામાં આવે છે?

હિન્દુ લગ્નવીધીમાં, દાંમ્પત્ત્ય સુખ માટે કઈ સ્ત્રીનું એક તારા સ્વરૂપે આહ્વાન કરાય છે?

હરિષચંદ્ર અને તારામતી ક્યા સદગુણનું પ્રતિનિધિત્વ કરે છે?

પોતાની સૌથી પ્રીય મિત્ર માટે ચિત્રલેખાએ કૃષ્ણના પૌત્રનું અપહરણ કર્યું. એ પૌત્રનું નામ?

દ્રૌપદીની જેમ જ રાજા નળની પત્નીને પણ જુગારને કારણે દુ:ખ ભોગવવું પડ્યું.
રાજા નળની પત્નીનું નામ શું?

એ ઉભયલિંગી દેવ કોણ હતાં જેમણે ચંદ્રવંશ ચાલુ કર્યો – પુરાણોમાં દર્શાવેલા બે રાજવંશો પૈકીનો એક એટલે ચંદ્રવંશ.

ઇન્દ્રની પુત્રી જયંતીએ પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને દાનવોના ગુરુ સાથે વિવાહ કર્યા હતાં. એ ગુરુ કોણ હતાં?

મથુરાની રાણી પદ્માવતીને એક દાનવે છેતરી અને એણે એક મહા દુષ્ટને જન્મ આપ્યો – પુરાણોમાં બતાવેલ એ મહા દુષ્ટ કોણ?

કોણ શ્રીકૃષ્ણ સાથે ભાગી જઈને એમની પટ્ટરાણી થયાં?

વટ પૂર્ણિમાના દિવસે, હિન્દુ સૌભાગ્યવતીઓ પોતાના પતિના ભલા માટે વડના વૃક્ષ ફરતે સુતરના તાંતણા બાંધે છે. આ તહેવાર કોના સ્મરણમાં થાય છે?

સુમન એના પતિના ગુરુ રૂપે પણ ગણાય છે. એણે પતિને શું શીખવ્યું?

ઋષિ કપિલે પોતાની વિદુષિ માતા દેવહુતીને અતિ પ્રાચીન હિન્દુ શાસ્ત્ર શીખવ્યું. આ શાસ્ત્રનું નામ શું?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In