26

વ્યાસની મહાભારત પ્રશ્નોતરી

આજે, ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ગુરુ પૂર્ણિમા છે. આજે આપણે વેદ વ્યાસનો જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ, જેમણે આપણા શાસ્ત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ ક્વિઝ તમને મહાભારતની સફરે લઈ જશે – જેમાં મહાભારતની ઉત્પત્તિ, તેની વિશેષતા અને તેની ગહનતા વિશે જાણવા મળશે. પાંચ ભાગ્યશાળી સ્પર્ધકોને અર્જુન ભારદ્વાજ દ્વારા લિખિત પુસ્તક “The Essential Mahabharata for the Young” જીતવાની તક મળશે; આ પુસ્તક સુંદર ચિત્રોથી સુસજ્જ અને મહાભારતનું એક અધિકૃત સંસ્કરણ છે.

વ્યાસનો અર્થ છે પુનર્ગઠન કરનાર. વ્યાસે શેનું પુનર્ગઠન કર્યું?

વ્યાસ એક વિપુલ સર્જન કરનાર રચયિતા પણ હતા. આમાંથી કઈ કૃતિ તેમના દ્વારા રચવામાં આવી નથી?

સ્વયં મહાભારતમાં વેદ વ્યાસની ભૂમિકા શું છે?

શ્રી વિનાયકે મહાભારત લખી નાખ્યું. વ્યાસને શ્રી વિનાયક પાસે જવાની સલાહ કોણે આપી?

મહાભારત વિશ્વનું સૌથી લાંબું મહાકાવ્ય છે. મહાભારતમાં કેટલા શ્લોકો છે?

નૈમિષારણ્ય એ સ્થળ છે જ્યાં મહાભારતની કથા સંભળાવવામાં આવી હતી. નૈમિષારણ્ય ક્યાં છે?

ઉગ્રશ્રવાસ સૌતી મહાભારતનું વર્ણન કરે છે. ‘સૌતી’ નામનો અર્થ શું છે?

પ્રથમ અધ્યાય (અનુક્રમણિકા)માં રહેલા આશરે ૧૬૦ શ્લોકો મહાભારતનો સારાંશ છે. મહાભારતનું કયું પાત્ર આ સારાંશ વર્ણવે છે?

મહાભારતની વિવેચનાત્મક આવૃત્તિ અથવા સમીક્ષિત સંસ્કરણ (Critical Edition) શું કાર્ય કરે છે?

મહાભારતની સરખામણી હિંદુ ધર્મના એક મુખ્ય ગ્રંથ સાથે પણ કરવામાં આવે છે. તે કયો ગ્રંથ છે?

જયા’ એ મહાભારતનાં પ્રાચીન નામોમાંનું એક નામ છે. ‘જયા’નો અર્થ ‘વિજય’ થાય છે. આ શબ્દ કોના વિજયનું વર્ણન કરે છે?

ધર્મ વિશે સમજાવવું શા માટે જરૂરી છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In