આયુર્વેદનો મૂળ સિદ્ધાંત જેના પર આધારિત છે તે છે ત્રિદોષ નિયમ એટલે કે ત્રણ ત્રુટિ – કફ, વાત / વાયુ અને પિત્ત. જ્યાં સુધી શરીરની ધાતુઓ સંતુલનમાં હોય, ત્યાં સુધી ત્રિદોષ (કે જે માનવ શરીરનું નિયંત્રણ કરે છે) પણ સંતુલનમાં રહે છે. આ દોષોના અસંતુલન રોગનું કારણ બને છે. સારવારનો મૂળ આશય છે, સાતે ધાતુનું સંતુલન જાળવીને ત્રિદોષનું સંતુલન કરવું
આયુર્વેદિક તબીબ / વૈદ્ય, સારવાર શરુ કરતાં પહેલા, દર્દી વિષે બધી માહિતી એકઠી કરે છે – તેનો બાંધો, ખોરાકની આદતો, અને સ્વભાવ – જેથી દોષોનું અસંતુલન સમજી શકાય. ઉદાહરણ તરીકે, કસરતનો અભાવ, બેઠાડું જીવન, મીઠાઈ, દારૂ, નવા ધાન્યો વિગેરેનો અતિરેક, કફનો ઉદય જેવાં કારણે મધુમેહ થાય છે. આપણે ખોરાક લઈએ છીએ ધાતુઓના પોષણ માટે – ખોરાકમાં બદલાવથી દોષોનું સંતુલન બદલી શકાય.
સ્ત્રોત : આલોક કુમાર, “Ancient Hindu Science “
આયુર્વેદનો મૂળ સિદ્ધાંત જેના પર આધારિત છે તે છે ત્રિદોષ નિયમ એટલે કે ત્રણ ત્રુટિ – કફ, વાત / વાયુ અને પિત્ત. જ્યાં સુધી શરીરની ધાતુઓ સંતુલનમાં હોય, ત્યાં સુધી ત્રિદોષ (કે જે માનવ શરીરનું નિયંત્રણ કરે છે) પણ સંતુલનમાં રહે છે. આ દોષોના અસંતુલન રોગનું કારણ બને છે. સારવારનો મૂળ આશય છે, સાતે ધાતુનું સંતુલન જાળવીને ત્રિદોષનું સંતુલન કરવું
આયુર્વેદિક તબીબ / વૈદ્ય, સારવાર શરુ કરતાં પહેલા, દર્દી વિષે બધી માહિતી એકઠી કરે છે – તેનો બાંધો, ખોરાકની આદતો, અને સ્વભાવ – જેથી દોષોનું અસંતુલન સમજી શકાય. ઉદાહરણ તરીકે, કસરતનો અભાવ, બેઠાડું જીવન, મીઠાઈ, દારૂ, નવા ધાન્યો વિગેરેનો અતિરેક, કફનો ઉદય જેવાં કારણે મધુમેહ થાય છે. આપણે ખોરાક લઈએ છીએ ધાતુઓના પોષણ માટે – ખોરાકમાં બદલાવથી દોષોનું સંતુલન બદલી શકાય.
સ્ત્રોત : આલોક કુમાર, “Ancient Hindu Science “